Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

રોણવેલની સગીરાઍ આત્મહત્યા કરી

રોણવેલની સગીરાઍ આત્મહત્યા કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ તાલુકાના રોણવેલ ગામના મંદિર ફળિયા  નવીનગરીમાં અનિલભાઈ શિવાજીભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. અનિલભાઈની ૧૪ વર્ષીય દીકરી મહેક પટેલ ગઈકાલે તા. ૯/૬/૨૦૨૫  ના સોમવારના રોજ સાંજે ૪ઃ૦૦ થી ૬ઃ૩૦ કલાક દરમિયાન કોઈ અગમ્ય કરણોસર ઘરના વચ્ચેના રૂમના પતરાની ઍંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા  કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે મરણ કરનાર ના પિતા અનિલભાઈ શિવાજીભાઈ પટેલે  વલસાડ રૂરલ પોલીસ મથકમાં  અકસ્માત મોતની ફરિયાદ નોંધાવતા જે અંગે  આગળની તપાસ ખ્લ્ત્ ધૂળીબેન રેમનભાઈ ઍ આગળની તપાસ હાથ ધરી છે.