ઢાકવડમાં કુવામાં કામ કરતી વખતે કરંટ લાગતાં મજુરનું મોત
- byDamanganga Times
- 07 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૬ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઢાકવડગામે કુવામાં કામ કરનાર રાજસ્થાન વિસ્તારના મજૂરનું કરંટ લાગવાથી મોત થયાની માહિતી પ્રા થવા પામી હતી ધરમપુર પોલીસ માથકે હરજીરામ રામચંદ્ર ઍ કરેલ જાણ અનુસાર ઢાકવાડ નિશાળ ફળિયા ગ્રામ પંચાયતના કુવા નું કામ ચાલતું હોઇ મનોર ખંગારામ રાણા રહેવાસી બગાડા રાજસ્થાન ઉંમર વર્ષ ૨૫ ને અચાનક કરંટ લાગતા મોત થયા અંગેની પોલીસ મથકે જાણ થતાં આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.